Pethide Tablet માટે આંતરક્રિયાનો ખોરાક

Pethide Tablet માટે આંતરક્રિયાનો આલ્કોહોલ

Pethide Tablet માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા

Pethide Tablet માટે આંતરક્રિયાનો સ્તનપાન

ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
તે ભોજન સાથે કે તેના વિના લઈ શકાશે, પણ એક નિશ્ચિત સમય પર રોજિંદા Pethide 250mg Tablet લેવી વધારે સારી છે.
આલ્કોહોલ સાથે પરસ્પર ક્રિયા ની ખબર નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. કઈં નહીં
CONSULT YOUR DOCTOR
અજ્ઞાત. માનવીય અને પ્રાણીઓના અભ્યાસો ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
સ્તનપાન દરમિયાન Pethide 250mg Tablet ના ઉપયોગ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
CONSULT YOUR DOCTOR

Pethide 250mg Tablet માટે સોલ્ટની માહિતી

Prothionamide(250mg)

Pethide tablet ઉપયોગ

ટ્યુબરક્યુલોસિસ, ક્ષય રોગ ની સારવારમાં Pethide 250mg Tablet નો ઉપયોગ કરાય છે

Pethide tablet કેવી રીતે કાર્ય કરે

Pethide 250mg Tablet ઍન્ટિબાયોટિક છે. તે ટ્યુબરક્યુલોસિસનું કારણ બનતા બૅક્ટેરિયાની વૃદ્ધિને ધીમી પાડીને કાર્ય કરે છે.

Pethide tablet ની સામાન્ય આડઅસરો

ભૂખમાં ઘટાડો, ઉબકા, ઊલટી, હોજરીમાં બળતરા, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન (લોહીનું ઓછું દબાણ), હતાશા, નિર્બળતા, ઘેન

Pethide Tablet માટે સબસ્ટિટ્યુટ

6 સબસ્ટિટ્યુટ
6 સબસ્ટિટ્યુટ
Sorted By
RelevancePrice
  • Protomid Tablet
    (10 tablets in strip)
    Macleods Pharmaceuticals Pvt Ltd
    Rs. 19.60/Tablet
    Tablet
    Rs. 202
    pay 107% more per Tablet
  • MD Pride 250mg Tablet
    (4 tablets in strip)
    Maneesh Pharmaceuticals Ltd
    Rs. 8.30/Tablet
    Tablet
    Rs. 34.20
    save 12% more per Tablet
  • Prothiobin 250mg Tablet
    (10 tablets in strip)
    Medispan Ltd
    Rs. 8.99/Tablet
    Tablet
    Rs. 92.70
    save 5% more per Tablet
  • Mycotuf P 250mg Tablet
    (10 tablets in strip)
    Cadila Pharmaceuticals Ltd
    Rs. 14.90/Tablet
    Tablet
    Rs. 153.29
    pay 58% more per Tablet
  • Protokox 250mg Tablet
    (10 tablets in strip)
    Radicura Pharma pvt ltd
    Rs. 13.10/Tablet
    Tablet
    Rs. 135
    pay 39% more per Tablet

Pethide Tablet માટે નિષ્ણાતની સલાહ

14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં પ્રોથિઓનિમાઈડની ભલામણ નથી.
જો તમને ડાયાબિટીસ, વાઈ, હતાશા, અન્ય માનસિક બિમારી, કિડનીનો તીવ્ર રોગ, યકૃતની સમસ્યાઓ, અથવા દૃષ્ટિની સમસ્યાઓ હોય અથવા હતી તો પ્રોથિઓનિમાઈડ લેતા પહેલાં તમારા ડોકટરને જણાવો.
જો તમને માનસિક વિકારનો ઈતિહાસ હોય તો પૂર્વ સાવચેતીઓ લેવી, કેમ કે પ્રોથિઓનિમાઈડથી ઉત્તેજના થઈ શકે છે.
પ્રોથિઓનિમાઈડની સારવાર પર હોવ તે દરમિયાન લોહીમાં સાકરના સ્તરોમાં બદલાવ માટે, યકૃતની કામગીરી, અને થાઈરોઈડની કામગીરીના પરીક્ષણોને, દૃષ્ટિની તપાસ માટે, લોહીના પરીક્ષણોથી તમારી દેખરેખ રાખી શકાશે.
પ્રોથિઓનિમાઈડ ઉપચાર દરમિયાન દારૂ પીવો નહીં, કેમ કે તેનાથી આડઅસરો વણસી શકે છે.
પ્રોથિઓનિમાઈડ અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે દર્દીઓ એલર્જીક હોય તો આપવી જોઇએ નહીં.
પેટ અને/અથવા નાના આંતરડાના ઉપલા ભાગમાં અલ્સર, આંતરડાનો રોગ જેનાથી આંતરડામાં વારંવાર અલ્સર થાય, પેટમાં દુખાવો, વારંવાર અતિસાર/મરડો થવો, અલ્સરેટિવ કોલાઈટિસવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.
સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને આપવી જોઇએ નહીં.
યકૃતના તીવ્ર રોગવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.
દારૂની આદતવાળા દર્દીઓને આપવી જોઈએ નહીં.


Content on this page was last updated on 16 February, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)