Soberol 250 Tablet

Tablet
Rs.26.50for 1 strip(s) (10 tablets each)
1
કમનસીબે, અમારી પાસે સ્ટોકમાં હવે વધુ કોઇ આઇટમ્સ નથી
ત્રુટિ જણાવો

Soberol 250mg Tablet માટે કમ્પોઝિશન

Disulfiram(250mg)

Soberol Tablet માટે આંતરક્રિયાનો ખોરાક

Soberol Tablet માટે આંતરક્રિયાનો આલ્કોહોલ

Soberol Tablet માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા

Soberol Tablet માટે આંતરક્રિયાનો સ્તનપાન

ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
તે ભોજન સાથે કે તેના વિના લઈ શકાશે, પણ એક નિશ્ચિત સમય પર રોજિંદા Soberol 250 Tablet લેવી વધારે સારી છે.
Soberol 250 Tablet આલ્કોહોલ સાથે જો લેવામાં આવે તે થી ઉત્તેજના, હૃદયના ધબકારામાં વધારો, ઊબકા, તરસ, છાતીમાં દુઃખાવો અને ઓછું બ્લેડ પ્રેશર (ડાઇસલ્ફિરમ રિએક્શન્સ) જેવા ચિહ્નો જોવા મળી શકે છે. કઈં નહીં
UNSAFE
ગર્ભાવસ્થા દરમિયાન Soberol 250 Tablet નો ઉપયોગ કરવો જોખમકારક નીવડી શકે છે.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ નુકસાનકારક અસર દર્શાવે છે. જોખમ હોવા છતાં ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગ કરવાથી ફાયદા મળી શકે છે. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
CONSULT YOUR DOCTOR
Soberol 250 Tablet ધાવણ આવે તે દરમિયાન ઉપયોગ કરવા સંભવિતપણે અસુ‌રક્ષિત છે. મર્યાદિત ડેટા સૂચવે છે કે દવાથી શિશુને નોંધપાત્ર જોખમ છે.
CONSULT YOUR DOCTOR

Soberol 250mg Tablet માટે સોલ્ટની માહિતી

Disulfiram(250mg)

Soberol tablet ઉપયોગ

દારુની પરાધીનતા (આલ્કોહોલિઝમ) ની સારવારમાં Soberol 250 Tablet નો ઉપયોગ કરાય છે

Soberol tablet કેવી રીતે કાર્ય કરે

Soberol 250 Tablet એ શરીરમાં આલ્કોહોલના રૂપાંતરિત સ્વરૂપને તોડતાં રસાયણને અવરોધે છે. આનાથી શરીરમાં આલ્કોહોલના રૂપાંતરિત સ્વરૂપમાં વધારો થાય છે, જેનાથી દારૂ પીવો ત્યારે ખરાબ શારીરિક લાક્ષણિકતા થાય છે.
ડિસુલિફિરમ આલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેઝ ઇન્હીબીટર્સ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આલ્કોહોલ પીવાથી તે પ્રાકૃતિક વિભાજન દ્વારા આલ્ડિહાઇડ નામના રસાયણમાં ફેરવાય જાય છે, આ રસાયણ આગળ જઈને રસાયણિક (એન્જાઇમ) આલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેઝ દ્વારા વિભાજીત થઈ જાય છે જેનાથી આલ્કોહોલને ઉત્સર્જીત કરવામાં મદદ મળે છે. ડિસુલિફિરમ આ એન્ઝાઇમ આલ્હાઇડ હાઇડ્રોનેઝને અટકાવે છે જે લોહીમાં આલ્ડિહાઇડના સ્તરને વધારે છે. જેના પરિણામરૂપે દારૂ પીવાવાળા લોકોમાં ઘણી અપ્રિય પ્રતિક્રિયાઓ (જેને આલ્ડિહાઇડ સિન્ડ્રોમના નામથી પણ ઓળખાય છે) થાય છે જેમકે ચેહરો લાલ થવો, બળતરાની અનુભૂતિ, ગભરાટ સાથે માથાનો દુખાવો, પરસેવો, બેચેની, છતીમાં ગભરાટ, ચક્કર, ઉલ્ટી, દ્રષ્ટિમાં મૂશ્કેલી, માનસિક મૂંઝવણ, મુદ્રા સંબંધિત મુર્છા અને રુધિરાભિસરણ પતન કે જે લગભગ 1-4 કલાકો (દારૂના સેવનની માત્રા પર આધારિત)સુધી રહે છે. દારૂ પ્રત્યે સંવેદનશીલતા વિકસિત થઈ જાય છે જે લાંબા સમય સુધી રહે છે જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિને ડિસુલિફિરમ બંધ કર્યાના ઘણા દિવસો પછી પણ દારૂ પીધા પછી અપ્રિય પ્રતિક્રિયાનો અનુભવ થાય છે.
ડિસુલિફિરમ આલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેઝ ઇન્હીબીટર્સ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આલ્કોહોલ પીવાથી તે પ્રાકૃતિક વિભાજન દ્વારા આલ્ડિહાઇડ નામના રસાયણમાં ફેરવાય જાય છે, આ રસાયણ આગળ જઈને રસાયણિક (એન્જાઇમ) આલ્ડિહાઇડ ડિહાઇડ્રોજનેઝ દ્વારા વિભાજીત થઈ જાય છે જેનાથી આલ્કોહોલને ઉત્સર્જીત કરવામાં મદદ મળે છે. ડિસુલિફિરમ આ એન્ઝાઇમ આલ્હાઇડ હાઇડ્રોનેઝને અટકાવે છે જે લોહીમાં આલ્ડિહાઇડના સ્તરને વધારે છે. જેના પરિણામરૂપે દારૂ પીવાવાળા લોકોમાં ઘણી અપ્રિય પ્રતિક્રિયાઓ (જેને આલ્ડિહાઇડ સિન્ડ્રોમના નામથી પણ ઓળખાય છે) થાય છે જેમકે ચેહરો લાલ થવો, બળતરાની અનુભૂતિ, ગભરાટ સાથે માથાનો દુખાવો, પરસેવો, બેચેની, છતીમાં ગભરાટ, ચક્કર, ઉલ્ટી, દ્રષ્ટિમાં મૂશ્કેલી, માનસિક મૂંઝવણ, મુદ્રા સંબંધિત મુર્છા અને રુધિરાભિસરણ પતન કે જે લગભગ 1-4 કલાકો (દારૂના સેવનની માત્રા પર આધારિત)સુધી રહે છે. દારૂ પ્રત્યે સંવેદનશીલતા વિકસિત થઈ જાય છે જે લાંબા સમય સુધી રહે છે જેના પરિણામ સ્વરૂપે વ્યક્તિને ડિસુલિફિરમ બંધ કર્યાના ઘણા દિવસો પછી પણ દારૂ પીધા પછી અપ્રિય પ્રતિક્રિયાનો અનુભવ થાય છે.

Soberol tablet ની સામાન્ય આડઅસરો

માથાનો દુખાવો, Metallic taste, થકાવટ, તંદ્રા

Soberol Tablet માટે સબસ્ટિટ્યુટ

37 સબસ્ટિટ્યુટ
37 સબસ્ટિટ્યુટ
Sorted By
RelevancePrice
  • Dizone Tablet
    (10 tablets in strip)
    Ozone Pharmaceuticals Ltd
    Rs. 3.90/Tablet
    Tablet
    Rs. 44.76
    pay 47% more per Tablet
  • Disulfiram 250mg Tablet
    (10 tablets in strip)
    Intas Pharmaceuticals Ltd
    Rs. 3.60/Tablet
    Tablet
    Rs. 37.75
    pay 36% more per Tablet
  • Esperal Tablet
    (10 tablets in strip)
    Torrent Pharmaceuticals Ltd
    Rs. 4.70/Tablet
    Tablet
    Rs. 47.80
    pay 77% more per Tablet
  • Tyfusin 250mg Tablet
    (10 tablets in strip)
    KC Laboratories
    Rs. 9.77/Tablet
    Tablet
    Rs. 104.05
    pay 269% more per Tablet
  • Deaddict 250mg Tablet
    (10 tablets in strip)
    Psychotropics India Ltd
    Rs. 5.10/Tablet
    Tablet
    Rs. 53.24
    pay 92% more per Tablet

Soberol Tablet માટે નિષ્ણાતની સલાહ

  • સારવાર દરમિયાન અને સારવાર બંધ કર્યા પછી 14 દિવસ સુધી દારૂ પીવો નહીં.
  • ડાયસલ્ફિરમથી સુસ્તી ચઢે અને થાક લાગે. જો તમને અસર થઈ હોય તો ડ્રાઇવ કરવું નહીં કે કે મશીનરીનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો ડાયસલ્ફિરમ ન લેવી.
  • ડાયસલ્ફિરમ લો તે પહેલાં તેની બધી બનાવટો, નોન-પ્રિસ્ક્રીપ્શન અને હર્બલ દવાઓ જે તમે લેતાં હોવ તે અંગે તમારા ડોકટરને જણાવો.
  • જે દર્દીઓ આલ્કોહોલ કે આલ્કોહોલની બનાવટો, જેવી કે ઉધરસની સિરપ, ટોનિક અને તેના જેવી દવાઓ લેતાં હોય કે તાજેતરમાં લઈ રહ્યા હોવ તેમણે ડાયસલ્ફિરમ લેવી જોઇએ નહીં, જો ડાયસલ્ફિરમ બંધ કર્યાના 2 અઠવાડિયા દરમિયાન કે તે સમયગાળામાં દારૂ પીઓ તો સંભવિત જીવલેણ પ્રતિક્રિયા પેદા થઇ શકે, જેની સાથે ચહેરા અને ગરદનમાં ફ્લશિંગ, શરીરનું ઉષ્ણતાપમાન વધવું, પરસેવો, ઊલટી જેવું લાગવું (ઉબકા), ઊલટી, ત્વચા પર ખંજવાળ આવે કે ફોલ્લી થાય, દૃષ્ટિમાં ઝાંખપ, શ્વાસમાં તકલીફ, ધબકારા વધવા, ઝડપી શ્વાસ, હૃદયના ઝડપી ધબકારા, લોહીનું નીચું દબાણ, અસાધારણ ધીમો શ્વાસ, છાતીમાં દુખાવો, અસાધારણ હૃદયની લય, કોમા, કે તાણ આવી શકે.
  • ડાયસલ્ફિરમની સારવાર બંધ કર્યા પછી જો તમે અચાનક આ પૈકી કોઈ લક્ષણ અનુભવો તો તત્કાલ તમારા ડોકટરની સલાહ લેવી.

Soberol 250mg Tablet માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો

Disulfiram

Q. Is Soberol 250 Tablet safe/dangerous?
Yes, Soberol 250 Tablet is safe if used at prescribed doses for the prescribed duration in a hospital or specialized clinic as advised by your special doctor
Q. Is Soberol 250 Tablet over-the-counter medicine?
No, Soberol 250 Tablet is not an over-the-counter medicine. Soberol 250 Tablet treatment for alcohol withdrawal should be initiated only in a hospital or specialized clinic and by experienced doctors only. Patients should follow advice of the doctor regarding its use
Q. Is Soberol 250 Tablet addictive?
No, Soberol 250 Tablet is not addictive. It is used to treat alcohol addiction and chronic alcoholism
Show More
Q. Does Soberol 250 Tablet work?
Yes, Soberol 250 Tablet works. Soberol 250 Tablet is an aldehyde dehydrogenase inhibitor. It works by blocking the processing of alcohol in the body causing unpleasant feeling leading to alcohol withdrawal
Q. Does Soberol 250 Tablet work for everyone?
Soberol 250 Tablet works for chronic alcoholics who are cooperative and willing to give up alcoholism. Patients should follow advice of the doctor regarding its use
Q. Does Soberol 250 Tablet stops cravings?
Soberol 250 Tablet blocks the processing of alcohol in the body causing unpleasant feeling due to these unpleasant episodes, alcoholics abstain from alcohol Therefore, patients may avoid consuming alcohol to avoid unpleasant reactions upon consuming alcohol even days after stopping Soberol 250 Tablet. It may not have any direct effects on cravings
Q. Does Soberol 250 Tablet work immediately?
Yes, Soberol 250 Tablet works on alcohol withdrawal as soon as you start the treatment

Content on this page was last updated on 23 August, 2024, by Dr. Varun Gupta (MD Pharmacology)