Rs.241for 1 bottle(s) (60 ml Infusion each)
Cerecetam Infusion માટે આંતરક્રિયાનો ખોરાક
Cerecetam Infusion માટે આંતરક્રિયાનો આલ્કોહોલ
Cerecetam Infusion માટે આંતરક્રિયાનો સગર્ભાવસ્થા
Cerecetam Infusion માટે આંતરક્રિયાનો સ્તનપાન
ખોરાક
આલ્કોહોલ
સગર્ભાવસ્થા
સ્તનપાન
No interaction found/established
Cerecetam 200mg Infusion સાથે આલ્કોહોલનું સેવન જોખમકારક છે.
UNSAFE
ગર્ભાવસ્થા દરમિયાન Cerecetam 200mg Infusion નો ઉપયોગ કરવો કદાચ સલામત છે
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ ઓછી નુકસાનકારક અસર દર્શાવે છે કે કોઈ નુકસાનકારક અસર દર્શાવતું નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
પશુઓના ગર્ભાશય પર અભ્યાસ ઓછી નુકસાનકારક અસર દર્શાવે છે કે કોઈ નુકસાનકારક અસર દર્શાવતું નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.
SAFE IF PRESCRIBED
સ્તનપાન દરમિયાન Cerecetam 200mg Infusion ના ઉપયોગ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
CONSULT YOUR DOCTOR
Cerecetam 200mg Infusion માટે સોલ્ટની માહિતી
Piracetam(200mg)
Cerecetam infusion ઉપયોગ
અલ્ઝાઇમરનો રોગ (મગજનો વિકાર જે યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાને અસર કરે છે), સ્ટ્રોક (મગજમાં લોહીમાં ઘટેલો પુરવઠો), પાર્કિન્સનના રોગમાં ઉન્માદ (ચેતાતંત્રનો વિકાર જેનાથી હલન-ચલન અને સંતુલનમાં સમસ્યાઓ), ઉંમર સંબંધિત યાદશક્તિ ગુમાવવી અને માથામાં ઇજા ની સારવારમાં Cerecetam 200mg Infusion નો ઉપયોગ કરાય છે
Cerecetam infusion કેવી રીતે કાર્ય કરે
પેરાસેટમ, ગાબા (ગામા એમિનો બુટાયરિક એસિડ) એનાલૉગ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ઓક્સિજનની ઉણપની સામે મગજ અથવા ચેતાતંત્રની રક્ષા કરવાનું કામ કરે છે અને આ ચેતા કોષરસપટલ પર વિભિન્ન ચેનલોને પણ અસર કરે છે.
પેરાસેટમ, ગાબા (ગામા એમિનો બુટાયરિક એસિડ) એનાલૉગ નામની દવાઓની શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. આ ઓક્સિજનની ઉણપની સામે મગજ અથવા ચેતાતંત્રની રક્ષા કરવાનું કામ કરે છે અને આ ચેતા કોષરસપટલ પર વિભિન્ન ચેનલોને પણ અસર કરે છે.
Cerecetam infusion ની સામાન્ય આડઅસરો
ગભરામણ, વજનમાં વધારો, સ્વૈચ્છિક હલન-ચલનમાં અસાધરણતા
Cerecetam Infusion માટે સબસ્ટિટ્યુટ
7 સબસ્ટિટ્યુટ
7 સબસ્ટિટ્યુટ
Sorted By
- Rs. 242.12save 10% more per ml of Infusion
- Rs. 255save 5% more per ml of Infusion
- Rs. 222.75save 17% more per ml of Infusion
- Rs. 87save 65% more per ml of Infusion
- Rs. 250save 6% more per ml of Infusion
Cerecetam Infusion માટે નિષ્ણાતની સલાહ
- જો તમે પિરાસેટમ, પાયરોલિડોન ડેરિવેટિવ્ઝ અથવા ટીકડી/સોલ્યુશનના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોવ તો પિરાસેટમ ટીકડી/મોંથી લેવાનું સોલ્યુશન લેવું નહીં.
- જો તમને કિડનીની ગંભીર સમસ્યા હોય; બ્રેઈન હેમરેજ અથવા રક્તસ્ત્રાવની સમસ્યા; હંટિંગ્ટનનો રોગ (ન્યૂરોડીજનરેટિવ જીનેટિક વિકાર જે સ્નાયુના સંકલનને અસર કરે છે અને વર્તણૂકીય લક્ષણો તરફ લઈ જાય છે) હોય તો પિરાસેટમ લેવી નહીં.
- જો તમે સગર્ભા કે સ્તનપાન કરાવતાં હોવ તો પિરાસેટમનો ઉપયોગ નિવારો.
- જ્યાં સુધી તમારા ડોકટર તેમ કરવાનું તમને જણાવે નહીં ત્યાં સુધી પિરાસેટમ ટીકડી/સોલ્યુશન લેવાનું બંધ કરવું નહીં.
- પિરાસેટમ લીધા પછી જો તમને ઘેન, ગભરાટ અને હતાશા જેવી આડઅસરોનો અનુભવ થાય તો ડ્રાઈવ કરવું નહીં કે ભારે મશીનરી ચલાવવી નહીં.
Cerecetam 200mg Infusion માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો
Piracetam
Q. If I do not see an improvement in my symptoms, can I stop taking Cerecetam 200mg Infusion?
No, do not stop taking Cerecetam 200mg Infusion on your own. Stopping it suddenly may have unwanted effects like twitching and jerking movements. If Cerecetam 200mg Infusion does not improve your symptoms, consult your doctor. The doctor may suggest a slow reduction of the Cerecetam 200mg Infusion dose.
Q. Who should avoid taking Cerecetam 200mg Infusion?
You should not take Cerecetam 200mg Infusion if you are allergic to Cerecetam 200mg Infusion or any of the ingredients in the medicine. Also, avoid taking Cerecetam 200mg Infusion if your kidney functions are severely deranged or if you ever had localized bleeding in the brain (cerebral hemorrhage). You should also avoid taking this medicine if you are suffering from Huntington’s disease/chorea (a genetic disorder where the brain cells die quickly causing deterioration of mental and physical abilities over time).