Sucralfate
Sucralfate વિશેની માહિતી
Sucralfate ઉપયોગ
આંતરડાનું અલ્સર અને પેટમાં અલ્સર ની સારવારમાં Sucralfate નો ઉપયોગ કરાય છે
Sucralfate કેવી રીતે કાર્ય કરે
Sucralfate એ અલ્સર અથવા અન્ય કોઈપણ સપાટી પર આવરણ રચે છે. આ ભૌતિક અવરોધક બનાવે છે, જેથી ગેસ્ટ્રિક એસિડ અથવા અન્ય કોઈપણ ઈજાથી અલ્સર/સપાટીનું રક્ષણ કરે છે, જેનાથી રુઝ આવે છે.
Sucralfate ની સામાન્ય આડઅસરો
કબજિયાત
Sucralfate માટે ઉપલબ્ધ દવા
Sucralfate માટે નિષ્ણાત સલાહ
- બીજી દવાઓ લેવાના કે લીધા પછીના ઓછામાં ઓછા 2 કલાક પર Sucralfate ન લેવી. તે અન્ય દવાઓની સાથે આંતરક્રિયા કરી શકે.
- ખાલી પેટે, ખાસ કરીને ભોજનના 1 કલાક પહેલાં Sucralfate લેવી.
- Sucralfate ના ડોઝ લેવાના 30 મિનિટ પહેલાં કે પછી એન્ટાસિડ ન લેવી.
- જો તમને કિડનીનો વિકાર હોય તો તમારા ડોકટરને જણાવો, કેમ કે એલ્યુમિનિયમ અતિશય વધવાનું તમારે માટે મોટું જોખમ બને.
- જો તમે સગર્ભા બનો કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોય તો તમારા ડોકટરને જણાવો.