Prenoxdiazine

Prenoxdiazine વિશેની માહિતી

Prenoxdiazine ઉપયોગ

સૂકી ઉધરસ ની સારવારમાં Prenoxdiazine નો ઉપયોગ કરાય છે

Prenoxdiazine કેવી રીતે કાર્ય કરે

Prenoxdiazine એ ઊધરસના કાર્યને ઉત્પન્ન કરતાં મગજમાં ઊધરસના કેન્દ્રની પ્રવૃત્તિને ઘટાડે છે.

Prenoxdiazine ની સામાન્ય આડઅસરો

એલર્જીયુક્ત પ્રતિક્રિયા, એલર્જીક ત્વચાની ફોલ્લી , કબજિયાત, સૂકું મોં, ઉબકા

Prenoxdiazine માટે ઉપલબ્ધ દવા

  • ₹266
    Khandelwal Laboratories Pvt Ltd
    1 variant(s)

Prenoxdiazine માટે નિષ્ણાત સલાહ

  • જો તમે વયોવૃધ્ધ દર્દી હોવ તો પ્રીનોક્સડિઆઝાઈનનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો.
  • તમારી ઉધરસ પ્રોડક્ટિવ (ભીની/મ્યુકસ ઉત્પન્ન કરતી) હોય તેવા કેસમાં પ્રીનોક્સડિઆઝાઈનનો ઉપયોગ કરવો નહીં.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો તમારા ડોકટરને જણાવો.
  • જો પ્રીનોક્સડિઆઝાઈન અથવા તેના કોઈપણ ઘટક તત્ત્વો પ્રત્યે એલર્જીક હોવ તો લેવી નહીં.