Paroxetine
Paroxetine વિશેની માહિતી
Paroxetine ઉપયોગ
હતાશા, વિચારાધિન અનિવાર્ય વિકાર, ડર અને ઇજા પછી તણાવનો વિકાર ની સારવારમાં Paroxetine નો ઉપયોગ કરાય છે
Paroxetine કેવી રીતે કાર્ય કરે
Paroxetine એ મગજમાં સેરોટોનિનના સ્તરને વધારીને હતાશામાં કાર્ય કરે છે. સેરોટોનિન એ મગજમાં રસાયણનું એક વાહક છે, જે મિજાજને નિયમિત કરવામાં મદદ કરે છે.
Paroxetine ની સામાન્ય આડઅસરો
વીર્ય સ્ખલનમાં વિલંબ, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન (લોહીનું ઓછું દબાણ), ઉબકા, સૂકું મોં, વજનમાં વધારો, શિશ્ન ઉત્થાનમાં સમસ્યા, પેટમાં ગરબડ
Paroxetine માટે ઉપલબ્ધ દવા
Paroxetine માટે નિષ્ણાત સલાહ
- ડોકટરની સલાહ વિના ડોઝને વધારવો કે ઘટાડવો નહીં.
- તમે ઓછામાં ઓછા 1 થી 4 અઠવાડિયાં માટે અથવા તમને સારું લાગવાનું શરૂ થાય ત્યાં સુધી Paroxetine લેવાની રહેશે.
- જો તમને અસામાન્ય વ્યાકુળતા, બળતરાની લાગણી થાય, અથવા પોતાની જાતને ઇજા કે મારી નાખવાના વિચરો આવે તો તમારા ડોકટરને જણાવો.\n