Enalapril
Enalapril વિશેની માહિતી
Enalapril ઉપયોગ
લોહીનું વધેલું દબાણ અને હ્રદયની નિષ્ફળતા ની સારવારમાં Enalapril નો ઉપયોગ કરાય છે
Enalapril કેવી રીતે કાર્ય કરે
Enalapril એ રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે, જે લોહીના દબાણને ઓછું કરે છે અને હૃદયના કાર્યભારને પણ ઓછું કરે છે.
Enalapril ની સામાન્ય આડઅસરો
બ્લડપ્રેશરમાં ઘટાડો, કફ (ઉધરસ), લોહીમાં પોટેશિયમના સ્તરમાં વૃદ્ધિ, થકાવટ, નિર્બળતા, ચક્કર ચડવા, મૂત્રપિંડની નિર્બળતા
Enalapril માટે ઉપલબ્ધ દવા
Enalapril માટે નિષ્ણાત સલાહ
- Enalapril લેવાથી સતત સૂકી ઉધરસ થવી સામાન્ય છે. જો ઉધરસ ચિંતાજનક બને તો ડોકટરને જણાવો. ઉધરસની કોઈ દવા લેવી નહીં.
- સારવારની શરૂઆતના થોડાક દિવસો, ખાસ કરીને પ્રથમ ડોઝ પછી Enalapril થી ચક્કર આવી શકે. આ નિવારવા, સૂતી વખતે Enalapril લેવી, ખૂબ પાણી પીવું અને બેઠા હોવ કે સૂતા હોવ તો ધીમેથી ઊભા થવું.
- \nEnalapril લીધા પછી જો તમને ચક્કર જેવું લાગે તો ડ્રાઇવિંગ કરવું નહીં.
- પોટેશિયમ પૂરકો અને કેળાં તથા બ્રોકોલી જેવો પોટેશિયમથી ભરપૂર ખોરાક ન લેવો.
- આ દવા દાખલ કરવા દરમિયાન જો તમે સગર્ભા હોવ કે સગર્ભા બનવાનું આયોજન કરતાં હોવ તો તત્કાલ તમારા ડોકટરને જણાવો.
- જો તમને વારંવાર ચેપની નિશાનીઓ (ગળામાં ખારાશ, ઠંડી, તાવ) જણાય તો ડોકટરને જણાવો, આ ન્યૂટ્રોપેનિયાની (અસામાન્યપણે કોષોની ઓછી સંખ્યા, જેને ન્યૂટ્રોફિલ્સ કહે છે, આ એક પ્રકારના રક્તના શ્વેત કોષ છે) .\n