Ebastine
Ebastine વિશેની માહિતી
Ebastine ઉપયોગ
એલર્જીક વિકાર ની સારવારમાં Ebastine નો ઉપયોગ કરાય છે
Ebastine કેવી રીતે કાર્ય કરે
Ebastine એ જમાવ, ખંજવાળ અને અન્ય એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે.
Ebastine ની સામાન્ય આડઅસરો
ઘેન
Ebastine માટે ઉપલબ્ધ દવા
Ebastine માટે નિષ્ણાત સલાહ
એબેસ્ટાઈન ટીકડી શરૂ કરવી નહીં કે ચાલુ રાખવી નહીં :
- જો તમએ એબેસ્ટાઈન કે તે ટીકડીના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક (અતિસંવેદનશીલ) હોવ.
- જો તમે સગર્ભા હોવ કે સ્તનપાન કરાવતાં હોવ.
નીચેના રોગોની સ્થિતિમાં ડોકટરની સલાહ ધ્યાનમાં લેવી જોઇએ : યકૃતનું નુકસાન, કિડનીની ખામી, QTસી ઈન્ટરવલ નું લંબાણ.