Dithranol
Dithranol વિશેની માહિતી
Dithranol ઉપયોગ
સોરાયસિસ (ચાંદી જેવી ભીંગડાવાળી ત્વચાની ફોલ્લી ) ની સારવારમાં Dithranol નો ઉપયોગ કરાય છે
Dithranol કેવી રીતે કાર્ય કરે
ડિથ્રાનોલ એક એન્ટીમાઈટોટિક દવા છે જે ત્વચામાં કોષોના પ્રસરણની પ્રક્રિયાને અટકાવે છે અને આમ ત્વચાના ભીંગડાંવાળું અને જાડા થવાની ક્રિયાને રોકે છે. આ સામાન્ય ત્વચાના વિકાસને પુનઃસ્થાપિત કરી સોયરાસિસના ધબ્બાને સાફ કરવામાં મદદ કરે છે.
Dithranol ની સામાન્ય આડઅસરો
બળતરાની સંવેદના, ત્વચાની બળતરા
Dithranol માટે ઉપલબ્ધ દવા
Dithranol માટે નિષ્ણાત સલાહ
- ડિથ્રાનોલ લગાડયાના એક કલાક પછી તમારે ત્વચા કે માથાની ખાલને પાણીથી ધોઈને ડિથ્રાનોલ કાઢી નાંખવું જોઈશે કેમ કે લાંબા સમય માટે તેના સંપર્કમાં રહેવાથી ત્વચાની બળતરા અને અતિશય દુખાવો થઈ શકશે.
- જો તમે ઓછી સાર્મથ્યતા ડિથ્રાનોલ.પ્રત્યે પ્રતિભાવ આપવામાં નિષ્ફળ જાવ તો જ તમે આ ત્રણ સૌથી ઊંચી સાર્મથ્યતાનો ઉપયોગ કરવો જોઈશે: 0.5% w/w, 1% w/w અને 2% w/w li>
- વળી ગયેલી ત્વચાની જગ્યાઓ પર ડિથ્રાનોલ લગાડવું નહીં, જેમ કે જંઘામૂળ, બગલ અથવા સ્તનની નીચે, કેમ કે આ જગ્યામાં ડિથ્રાનોલ પ્રત્યે ત્વચાનો પ્રતિભાવ વધુ સખ્ત બનવાનું વલણ દાખવે છે.
- આંખ, નાક અને મોં સાથે ક્રીમનો સંપર્ક નિવારો.
- ડિથ્રાનોલ ક્રીમનો ઉપયોગ કર્યા પછી સંપૂર્ણપણે તમારા હાથને ધૂવો.
- સારવાર કરાયેલ ત્વચા, વાળ અને માથાની ખાલની જગ્યાઓ પર જાંબલી અથવા કથ્થાઈ રંગ જેવું થઈ શકશે, જે સારવાર બંધ કરવા પર ધીમે ધીમે જતો રહેશે.
- તમારા ચહેરા પર સોરાયસિસની જગ્યા પર સારવાર કરવા ડિથ્રાનોલનો ઉપયોગ કરવો નહીં.
- ફેબ્રિક, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રીઓ સાથેના સંપર્કથી કાયમી ડાઘ પડી શકશે અને નિવારવું જોઈએ.
- જો તમે તમારી સોરાયસિસની સારવાર કરવા ટોપિકલ કોર્ટિકોસ્ટિરોઈડસનો નિયમિતપણે ઉપયોગ કરી રહ્યા હોવ તો તમે ડિથ્રાનોલનો ઉપયોગ શરુ કરો તે પહેલાં ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે પોતાને સારવારમૂક્ત રાખો તે મહત્વપૂર્ણ છે. તે સમયગાળા દરમિયાન તમે તમારી ત્વચા પર સાદું ઈમોલિયન્ટ (ત્વચાનું મોઈશ્ચરાઈઝર)નો ઉપયોગ કરી શકો છો.