Diacerein
Diacerein વિશેની માહિતી
Diacerein ઉપયોગ
Diacerein કેવી રીતે કાર્ય કરે
Diacerein એ સોજા અને દુખાવાનું કારણ બનતાં રસાયણોને અવરોધે છે. તે શરીરમાં કાર્ટિલેજ (સાંધાની નજીક હાડકામાં જોડાણ કરતી સખ્ત પેશી) બનાવે છે.
Diacerein ની સામાન્ય આડઅસરો
અતિસાર, પેશાબનું મલિનીકરણ
Diacerein માટે ઉપલબ્ધ દવા
Diacerein માટે નિષ્ણાત સલાહ
- જો તમે ડિયાસેરેઇન કે તેના કોઈપણ ઘટક તત્ત્વ પ્રત્યે એલર્જીક હોય તો ડિયાસેરેઇન લેવી નહીં.
- જો તમને કિડનીની કોઇપણ સમસ્યાઓ; યકૃતનો રોગ; આંતરડાની દીર્ધકાલિન સોજાની સ્થિતિ; અથવા કોઇ ડીહાઇડ્રેશનની સમસ્યાઓ હોય તો ડિયાસેરેઇન લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
- જો તમે સગર્ભા હોવ અથવા સ્તનપાન કરાવતાં હોવ તો ડિયાસેરેઇનનો ઉપયોગ કરવાનું નિવારો.