Atenolol

Atenolol વિશેની માહિતી

Atenolol ઉપયોગ

લોહીનું વધેલું દબાણ ની સારવારમાં Atenolol નો ઉપયોગ કરાય છે

Atenolol કેવી રીતે કાર્ય કરે

Atenolol એ બીટા બ્લૉકર છે જે હૃદય પર ખાસ કામ કરે છે. તે હૃદયના ધબકારાને ધીમું અને રક્ત વાહિનીઓને આરામ કરે છે જે અંગમાં રુધિર પ્રવાહમાં સુધારો કરે છે.
એટેનોલોલ બીટા બ્લૉકર કહેવાતી દવાઓની શ્રેણીથી સંબંધ રાખે છે. તે હ્રદયની અને પરિઘીય રક્તવાહિનીઓમાં રિસેપ્ટર (બીટા-1 એડ્રેનેર્જીક રિસેપ્ટર)ને અવરોધવામાં મદદ કરે છે જેના પરિણામ સ્વરૂપ હ્રદયના ધબકારા ધીમા પડવા લાગે છે અને રક્તવાહિનીઓ શિથિલ થઈ જાય છે, જેનાથી રક્તદાબ ઓછું થાય છે. એટેનોલોલ કોઇપણ સ્તર પર ઓક્સિજનની આવશ્યકતાને ઓછી કરી દે છે જેનાથી હ્રદયમાં પ્રતિબંધિત રક્ત પ્રવાહને કારણે થતા હ્રદય રોગના હુમાલાને લાંબા સમય સુધી પ્રતિબંધિત કરવામાં તેને ઉપયોગી બનાવનારી પ્રવૃત્તિને.

Atenolol ની સામાન્ય આડઅસરો

ઉબકા, થકાવટ, અતિસાર, હાથપગ ઠંડા પડવા, હ્રદયના ધબકારા અસાધારણ રીતે ધીમા થવાં

Atenolol માટે ઉપલબ્ધ દવા

  • ₹30 to ₹67
    Zydus Cadila
    3 variant(s)
  • ₹26 to ₹61
    Ipca Laboratories Ltd
    7 variant(s)
  • ₹34 to ₹55
    Abbott
    3 variant(s)
  • ₹30 to ₹59
    Torrent Pharmaceuticals Ltd
    6 variant(s)
  • ₹11 to ₹13
    FDC Ltd
    2 variant(s)
  • ₹13 to ₹53
    Alembic Pharmaceuticals Ltd
    5 variant(s)
  • ₹29 to ₹46
    Pfizer Ltd
    4 variant(s)
  • ₹6 to ₹39
    Macleods Pharmaceuticals Pvt Ltd
    4 variant(s)
  • ₹12 to ₹15
    Unison Pharmaceuticals Pvt Ltd
    2 variant(s)
  • ₹20 to ₹21
    Mankind Pharma Ltd
    2 variant(s)

Atenolol માટે નિષ્ણાત સલાહ

  • જો એટેનોલોલ લેતાં તમને ચક્કર આવે કે થાક લાગે તો ડ્રાઇવ કરવું નહીં કે મશીનરી ચલાવવી નહીં.
  • ભૂલાઈ ગયેલા ડોઝની પરિપૂર્તિ માટે બમણો ડોઝ ન લેવો. તમે એટેનોલોલ ટીકડીનો ડોઝ લેવાનું ભૂલી જાવ તો, તમને યાદ આવે કે તરત તે લઈ લેવો, સિવાય કે તમારો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોય.
  • તમારી નાડી ધીમી ચાલતી હોય, ચક્કર, મૂંઝવણ, હતાશા અને તાવ આવે તો તમારા ડોકટરની સલાહ લેવી.
  • અચાનક એટેનોલોલ લેવાનું બંધ ન કરવું. 7-14 દિવસમાં ક્રમશ: દવા બંધ કરવી, સાથોસાથ દર્દી પર દેખરેખ રાખવી.
  • આ દવા શરદી (ઠંડી) ની સંવેદનશીલતા વધારી શકે.
  • લોહીમાં ગ્લુકોઝની સપાટી પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી. દવા લોહીમાં ગ્લુકોઝના સ્તર બદલી શકે.
  • હાઈપોટેન્શન નિવારવા અચાનક સ્થિતિ બદલવાનું નિવારો.
  • જો તમે સગર્ભા હોવ અથવા સગર્ભા બનવાનું આયોજન કરી રહ્યા હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો એટેનોલોલ લેતાં પહેલાં તમારા ડોકટરની સલાહ લેવી.
  • એટેનોલોલ લેવા દરમિયાન દારૂ અને ધૂમ્રપાન ન કરવું અથવા તેનું પ્રમાણ ઘટાડવું.